Do Not Copy

Sunday, 27 August 2017

📚IMP GK📚

📚IMP GK📚

૧.  ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન ક્યારેઅપનાવવામાં આવી?

-                   ૨૨મી જુલાઈ, ૧૯૪૭

૨.  ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી કયારે ઉજવવામાંઆવે છે?

-                   ૧૪મી એપ્રિલ

૩.  'શાંતિ નિકેતન' આ સ્થળ કોની યાદ અપાવે છે?

-                   રવિન્દ્રનાથ ટાગોર

૪.  'વોલ સ્ટ્રીટ' કયાં આવેલી છે?

-                   ન્યુયોર્ક

૫.  'રિવર્સ રેપો રેટ'નું નિયમન કોણ કરે છે?

-                  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

૬.  માહિતી અધિકાર અધિનિયમન કયા વર્ષથી અમલમાંમુકાયેલ છે?

-                  વર્ષ:૨૦૦૫

૭.  ફતેહપુર સિક્રી કયા મુઘલ રાજવી સાથે સંકળાયેલું છે?

-                   અકબર

૮.  બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?

-                  કર્ણાટક

૯.  શ્રીરંગઅવધૂતનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે?

-                  નર્મદા

૧૦.  કવાંટ મેળો ક્યાં ભરાય છે?

-                  છોટા ઉદેપુર

૧૧.  રમઝાન માસનો આરંભ કયાં માસમાં થાય?

-                 સપ્ટેમ્બર

૧૨.  'લોહરી' ઉત્સવ કયા રાજ્યનો છે?

-                પંજાબ

૧૩.  'ડર્મેટોલોજી' કયા વિષયનું શાસ્ત્ર છે?

-                 ચામડી

૧૪.  પ્રાણાયામમાં 'કુંભક' નો અર્થ......... .

-                 શ્વાસ રોકવો

૧૫.  'સિંઘમ' ફિલ્મમાં કયા અભિનેતાએ પ્રમુખ ભૂમિકાનિભાવી છે?

-                અજય દેવગણ

૧૬.         ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યાઅમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા

વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?

       -         ગુગલ

૧૭         ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાંતુફાને ભયંકર તબાહી મચાઈ?

       -         એમોઝેન તુફાન

૧૮.         ૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભક્યાં કરવામાં આવ્યા?

       -         શિલોંગ

૧૯.         ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલકોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ

ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?

       -         નરેન્દ્ર મોદી

૨૦.         ૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અનેઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં

આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાંઆવી?

       -         હોર્બોટ

૨૧.         ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાંપ્રધાનમંત્રીનું નિધન થયું?

       -         સુશીલ કોઈરાલા

૨૨.         ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તીમહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત

કરવામાં આવ્યા?

       -         બૃજ્ભુષણ શરણ સિંહ

૨૩.         વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથીસૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો

દેશ પહેલા સ્થાન પર છે?

       -         ભારત

૨૪.         ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવેયુનીવર્સીટી ખોલવામાં આવશે?

       -         વડોદરા

૨૫.         યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં

વિભાગથી સબંધિત હતા?

       -         પંચાયતી રાજ

૨૬.       ૩ ફ્રેબુઆરી ૨૦૧૬ ના ન્યાયમૂર્તિ આર. સુભાષરેડ્ડી ને ક્યાં રાજ્યના ઉચ્ચ

ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાછે?

       -         ગુજરાત

2૭.       ભારતના ક્યાં રાજ્યમાં દેશનો પહેલો એવિએશનપાર્ક બનાવવામાં આવશે?

       -         ગુજરાત

૨૮.       કઈ જગ્યા પર કેન્દ્ર સરકારે દેશની પહેલી જૈવિકખેતી અનુસંધાન સંસ્થાની સ્થાપના કરી?

       -         ગંગટોક

૨૯.       ૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં દેશમાં આવેલ ૬.૫તીવ્રતા ના ભૂકપના કારણે ભારી

નુકસાન થયું છે?

       -         તાઇવાન

૩૦.       ક્યાં દેશે સ્વતંત્રતા દિવસના ઉત્સવ પર તમિલભાષમાં ગાવામાં આવેલ રાષ્ટ્રગાન

પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે?

       -          શ્રીલંકા

૩૧.       સિયાચીન ગ્લેશિયરમાં આવેલ બર્ફીલા તૂફાનમાંફસાયેલ ભારતીય સેનાના કેટલા

જવાનો શહીદ થયા?

       -         ૧૦

૩૨.       ૬૧માં રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિકસચૈમ્પિયનશિપમાં ક્યાં રાજ્યે વિજય પ્રાપ્ત કર્યો?

       -         કેરલ

૩૩.       ફ્રેંચ સીડીકેત ઓફ સિનેમા ક્રિટીક્સ - ૨૦૧૬માંસર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ નો

એવોર્ડ કઈ ભારતીય ફિલ્મને દેવામાં આવ્યો?

       -         તિતલી

૩૪.       ક્યાં વ્યાપારિક સમૂહની અસેટ મેનેજમેન્ટકંપનીને મ્યુચ્યુઅલ ફંડ કારોબર શરુ કરવા

માટે બજાર નિયામક સેબી એ મંજુરી દીધી?

       -         મહિન્દ્ર ગ્રુપ

૩૫.       ક્યાં સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬નાનિધન થયું?

       -         કૃષ્ણ રાવ

૩૬.  પ્લાસીના યુધ્ધમાં કયા બ્રિટિશ ગવર્નરે સિરાજ-ઉદ-દૌલાનેહરાવી બ્રિટિશ શાસનનો

પાયો નાખ્યો હતો?

-                      રોબર્ટ ક્લાઈવ

૩૭.  યમુના નદી પર આવેલ 'રાજઘાટ' કોનું સમાધિ સ્થળછે?

-                      મહાત્મા ગાંધી

૩૮.  'આરામ હરામ હૈ' આ સૂત્ર કોણે આપ્યું છે?

-                      જવાહરલાલ નહેરુ 

૩૯.  'શાંતિદૂત' કોને કહેવામાં આવે છે?

-                     જવાહરલાલ નેહરુ

૪૦.  માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આવેલા છે?

-                     ભાગ-૪

૪૧.  શ્રીહરિકોટા શેના માટે જાણીતું છે?

-                    સેટેલાઈટ લોન્ચીંગ સેન્ટર

૪૨.  ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે?

-                   વિયેના

૪૩.  ડેન્માર્કનું ચલણી નાણું કયું છે?

-                  ક્રોન

૪૪.  'વાઘા બોર્ડર' કયા બે દેશ વચ્ચે આવેલી છે?

-                  ભારત-પાકિસ્તાન

૪૫.  ભગવાન બુદ્ધ કયાં રાજ્યના રાજકુમાર હતા?

-                  કપિલવસ્તુ

૪૬.  'પોસ્ટ-ઓફીસ' એ પ્રસિદ્ધ વાર્તાના લેખક કોણ?

-                  ધૂમકેતુ

૪૭.  કાળિયાર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

-                  ભાવનગર

૪૮.  ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?

-                  મધ્યપ્રદેશ

૪૯.  ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાયો હતો?

-                  ૧૯૭૫

૫૦.  ઓલિમ્પિક રમતોત્સવ દર કેટલા વર્ષે યોજાય છે?

-                  દર ચાર વર્ષે

૫૧.  વિલિયમ કર્ઝનની હત્યા કરનાર સ્વાતંત્ર્ય સેનાની કોણહતા?

-                  મદનલાલ ઢીંગરા

૫૨.  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ધરપકડ થનાર પ્રથમમહિલા કોણ?

-                 કસ્તુરબા ગાંધી

૫૩.  બ્રિટિશરો કયાં રાજ્યને 'નોર્થ ઇસ્ટ ફન્ટીયર એજન્સી' (નેફા) તરીકે ઓળખતા હતા?

-                  અરુણાચલ પ્રદેશ

૫૪.  વાદળોની વિહારભુમિ તરીકે ઓળખાતું રાજ્ય કયું?

-                  મેઘાલય

૫૫.  ઐઝવાલ કયા રાજયની રાજધાની છે?

-                  મિઝોરમ

૫૬.  એશિયાની પ્રથમ ડીએનએ બેંક કયાં આવેલી છે?

-                 લખનૌ

૫૭.  સેબી (SEBI) ની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?

-                 ૧૯૮૮

૫૮.  ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઈ?

-                 ૧ મે, ૧૯૬૦

૫૯.  ગુજરાત માં ગોધરા કાંડ ક્યારે થયો હતો?

-                 ૨૭ ફ્રેબ્રુઆરી, ૨૦૦૨

૬૦.  ગુજરાતમાં ભાલપ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે?

-                દાઉદખાની (ભાલિયા)

૬૧.  અનાજનો રાજા કયા ધાન્યને કહેવામાં આવે છે?

-                ઘઉં

૬૨.  'તાના-રીરી' તરીકે પ્રખ્યાત થયેલ આ કન્યાઓ મૂળકયાંની હતી?

-                વડનગર

૬૩.  કલિંગનું મહાયુદ્ધ કયાં સ્થળે લડાયું હતું?

-                ધવલગિરિ ઘૌલી

૬૪.  મહર્ષિ અરવિંદની તપોભૂમિ કઈ છે?

-                પોંડીચેરી

૬૫.  જગતગુરૂ આદ્યશંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

-                કાલડી
📕📕📕📕📕📕📕📕📕📕📕📕📕📕

No comments:

Post a Comment

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...