Do Not Copy

Sunday, 20 August 2017

📚ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી PART~1


📖📖📚ક્લાસ 3 ની પરીક્ષા માટે ઉપયોગી📚📖📖

૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં

૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ

૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય

૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય

૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)

૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે

૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા

૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર

૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ

૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય

૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ

૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે

૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ

૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં

૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે

૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે

૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)

૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે

૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી

૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા

૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર

૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો

૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં

૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન 

૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ

૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ

૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે

૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે

૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના

૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ

૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)

૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)

૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ

૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ

૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો

૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ

૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા

૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં

૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર

૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે

૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા

૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ

૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ

૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ

૪૫ શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- વંદે માતરમ

૪૬ શ્રી અરવિંદ માટે જેલ શું બની ગઈ?
- યોગાશ્રમ

૪૭ શ્રી અરવિંદે પોતાનો દેહત્યાગ કયા કર્યો?
- પોંડિચેરી

૪૮ કોના જન્મદિવસે ભારતને આઝાદી મળી?
- શ્રી અરવિંદના જન્મદિવસે 

૪૯ કોના પ્રયત્નોથી સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી શાળા શરુ કરવામાં આવી?
- સિરામપોરના પાદરીઓની મદદથી

૫૦ આધુનિક ભારતના ઘડતરમાં કોણે મહત્વનો ફાળો આપ્યો?
- અંગ્રેજી શિક્ષણ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૫૧ કોના પ્રયાસોના કારણે વિધવા પુનઃવિવાહનો કાયદો ઘડાયો?
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

૫૨ પ્રાર્થનાસમાજની સ્થાપના કોણે કરી?
- ડો આત્મારામ પાંડુરંગ
૫૩ કોના જોડાવાથી પ્રાર્થનાસમાજનું બળ વધ્યું?
- ન્યાયમૂર્તિ રાનડે અને રામકૃષ્ણ ભાંડારકર

૫૪ ડેક્કન એજયુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી?
- ન્યાયમૂર્તિ રાનડે

૫૫ આર્ય મહિલાસમજ અને સેવા સમાજની સ્થાપના કોના પ્રયત્નોથી થઇ?
- રમાબાઈ રાનડે

૫૬ પ્રાર્થનાસમાજનું સામયિક કયું છે?
- સુબોધ પત્રિકા

૫૭ થિયોસોફિકલ સમાજની સ્થાપના કોણે કરી?
- કર્નલ આલ્કોટ અને મેડમ બેલ્વેટસ્કી

૫૮ અલીગઢ ચળવળના પ્રણેતા કોણ હતા?
- સર સૈયદ અહેમદખાન

૫૯ અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી?
- સર સૈયદઅહમદખાન

૬૦ અલીગઢ મુસ્લિમ કોલેજ હાલ ક્યા નામે ઓળખાય છે?
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી

૬૧ શીખ ધર્મ અને શીખ સમાજમાં કઈ સમિતિની રચના કરવામાં આવી?
- ગુરુદ્વારા પ્રબંધક સમિતિ

૬૨ અમૃતસરમાં પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ કોલેજની  સ્થાપના કરવામાં આવી?
- ખાલસા કોલેજ

૬૩ પારસી ધર્મમાં સુધારણા કરવા માટે કોણે પ્રયત્નો કર્યા?
- કે.આર.કામા અને બહેરામજી મલબારી

૬૪ બંગાળમાં સતીપ્રથાને ગેરકાયદેસર કોણે જાહેર કરી?
- જનરલ વિલિયમ બેન્ટિક

૬૫ ક્યા ખરીતા મુજબ સ્ત્રી શિક્ષણ માટે શાળા શરુ કરવામાં આવી?
- ચાર્લ્સ વુડ

૬૬ માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ કોણે આપ્યો?
- નારાયણ ગુરુ

૬૭ નારાયણ ગુરુનો જન્મ ક્યા ગામમાં થયો હતો?
- એમ્પર્ગ

૬૮ નારાયણ ગુરુ કઈ વૃતિ ધરાવતા હતા?
- આધ્યાત્મિકવૃત્તિવાળા

૬૯ રવીન્દ્રનાથ ટાગોર કોને પોતાના યુગના મહાન સંત સુધારક કહે છે?
- નારાયણગુરુ

૭૦ કોણે દેશ વિદેશમાં આધ્યાત્મિક સુધારક તરીકે નામના મેળવી?
- નારાયણ ગુરુ

૭૧ નારાયણ ગુરુ કોને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા?
- નિરક્ષરતા

૭૨ પૂનામાં કન્યાશાળા કોણે શરુ કરી?
- નારાયણ ગુરુ

૭૩ ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો?
- ભાવનગર

૭૪ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી?
- ઠક્કરબાપા

૭૫ ભીલોના જીવનને સુધારવાનું કામ કોણે કર્યું?
- ઠક્કરબાપા

૭૬ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે સેવા આપી?
- ઠક્કરબાપા

૭૭ સિંગસભાની સ્થાપનના કોણે અને ક્યારે કરી?
- સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા, ૧૮૭૩

૭૮ પંજાબમાં સામાજિક જીવન પર શાનો પ્રભાવ જોવા મળે છે?
- સિંગસભા

૭૯ સેન્ટ્રલ હિંદુ સ્કૂલની સ્થાપના કોણે કરી?
- શ્રીમતી એની બેસન્ટ

૮૦ સેન્ટ્રલ હિંદુ સ્કૂલ હાલ ક્યા નામે ઓળખાય છે?
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
- બનારસ હિંદુ યુનિવર્સીટી

૮૧ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કોણે કર્યો?
- સૈયદ અહેમદ અને શરીઅતુલ્લા

૮૨ ભારતમાં વહાબી આંદોલન કોણે શરુ કર્યું?
- સર સૈયદ અહેમદખાન

૮૩ મુસ્લિમોમાં પછાતપણું દૂર કરવા કોણે પ્રયત્નો કર્યા?
- સર સૈયદ અહેમદખાન

૮૪ રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કોણે કરી?
- દાદાભાઈ નવરોજી

૮૫ આ સંસ્થાએ કયું મુખપત્ર શરુ કર્યું?
- રાશ્ત ગોફતાર

૮૬ કોના પ્રયત્નોથી લગ્ન માટે પુખ્તવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો?
- મલબારીના

૮૭ નારાયણ ગુરુને વારસામાં શું મળ્યું હતું?
- પવિત્રતા અને સાદાઈ

૮૮ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા કોણે સ્થાપી હતી?
- નારાયણ ગુરુએ

૮૯ ભીલોને દારુની બદી તેમજ વહેમોમાંથી મુક્ત કરવાનું કામ કોણે કર્યું?
- ઠક્કરબાપા

૯૦ શીખ સમાજમાંથી સામાજિક દૂષણો કોણે દૂર કર્યા?
- સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા 

📝  gkdivyesh.blogspot.com  🔎

No comments:

Post a Comment

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳

🇮🇳ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 🇮🇳 1⃣ *પાકિસ્તાન* 👉🏻 રાજધાની--- ઈસ...